ફરીયાદ આપણે શું કરીએ

ફરીયાદ આપણે શું કરીએ ખુદા ના દરબારમાં. …….
ખુદાને પણ ફરિયાદ છે આપણા વ્યવહારમાં

ખુદા કહે છે કે. …….

હું તો વહેચવા જ બેઠો છું. ..
કયાંક મંદિર માં તો કયાંક મજાર માં…….
પણ તમે તો મૂકી ને પૈસા
મને ખરીદો છો ભર બજારમાં. ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *